Exam Materials

450 Questions Gujarati Sahitya – Most Important for Competitive Exam

450 Questions Gujarati Sahitya - Most Important for Competitive Exam

Are you searching for – Gujarati Sahitya – Most Important for Competitive Exam 2022

Then you are at Right Place.

The Complete and Official Information of 450 Questions Gujarati Sahitya – Most Important for Competitive Exam

450 Questions Gujarati Sahitya – Most Important for Competitive Exam

  1. ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? – બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
  2. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
  3. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? : બાપુસાહેબ ગાયકવાડ
  4. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? : બાળ સાહિત્ય
  5. રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્
  6. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ
  7. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ
  8. ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? : બળવંતરાય ક. ઠાકોર
  9. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫
  10. જરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? : કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
  11. ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? : બળવંતરાય ક. ઠાકોર
  12. ગમ
  13. ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? : કવિ ન્હાનાલાલ
  14. શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? : શ્રી ગુરુલીલામૃત
  15. કવિ નાકરનું વતન કયું હતું? : વડોદરા
  16. રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? : શિનોર
  17. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? જવાબ: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
  18. ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? : કવિ કાન્ત
  19. ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? : જવાબ જગદીશ જોશી
  20. ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? : જવાબ કુમાર
  21. ૧૮૨૬માં પહેલ-વહેલી સ્થપાયેલી ગુજરાતી શાળાનાં સૌપ્રથમ શિક્ષક કોણ હતા? જવાબ: દુર્ગારામ મહેતા
  22. Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? : જવાબ મહાદેવભાઈ દેસાઈ
  23. અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો છે? : જવાબ શાંકરમત
  24. અખા ભગતના ગુરુનું નામ શું હતું? : બ્રહ્માનંદ
  25. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : જવાબ દેસાઈની પોળ
  26. અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે? : જવાબ અખેગીતા
  27. અખાનો જન્મ કયાં થયો હતો? : જેતલપુર (અમદાવાદ નજીક)
  28. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? : જવાબ નરસિંહ મહેતા
  29. અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? : જ્ઞાનમાર્ગી કાવ્યધારા
  30. અખો કોના શાસનમાં ટંકશાળમાં ફરજ બજાવતો હતો? જવાબ: બાદશાહ જહાંગીર
  31. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? : મહાદેવભાઇ દેસાઇ
  32. અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? : પીર મુહમ્મદશાહ લાયબ્રેરી
  33. અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે? જવાબ: કવિ અરદેશર ફરામજી ખબરદાર
  34. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભકિત કાવ્ય કોણે લખ્યું? જવાબ: કવિ દલપતરામ
  35. અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે? જવાબ: સરસ્વતીચન્દ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
  36. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારકયુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? જવાબ: બાપાની પીંપર
  37. અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? જવાબ: કવિ નર્મદાશંકર લાલશંકર દવે
  38. અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? જવાબ: નરસિંહ માહ્યરો
  39. આ નભ ઝુકયું તે કાનજી…’ ગીતના રચયિતા કોણ છે? જવાબ: પ્રિયકાન્ત મણિયાર
  40. આ મનપાંચમના મેળામાં…’ ગીતના કવિ કોણ છે? જવાબ: રમેશ પારેખ
  41. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? જવાબ: વૈદ્ય મેટ્રીકસ
  42. આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? જવાબ: વસંત
  43. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? જવાબ: અમદાવાદ
  44. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો ? જવાબ: વારાણસી હિન્દુ યુનિવર્સિટી
  45. આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. – કયા કવિની અનુભૂતિ છે? જવાબ: કવિ હસમુખ પાઠક
  46. આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? જવાબ: કાંતિ મડીયા
  47. આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? જવાબ: હસ્તમલકાચાર્ય
  48. આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? જવાબ: કર્ણદેવ
  49. આનંદ મંગળ કરું આરતી’ – નામી આરતી લખનાર કોણ છે ? જવાબ: કવિ પ્રીતમ
  50. આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું? જવાબ: વિમલ મંત્રી
  51. આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ: સ્વામી દયાનંદ સરસ્વતી
  52. આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? જવાબ: ઈન્દુલાલ ગાંધી
  53. ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? જવાબ: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
  54. ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે ? જવાબ: રણમલ્લ છંદ
  55. ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે? જવાબ: બેકાર
  56. ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? જવાબ: મહિપતરામ નીલકંઠ
  57. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ – કાવ્યપંકિત કયા કવિની છે ? જવાબ: જ્ઞાની કવિ અખો
  58. ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે? જવાબ: કવિ પ્રહલાદ પારેખ
  59. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ? જવાબ: હસતો ફિલસૂફ
  60. ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું ?    જવાબ: શહીદનું સ્વપ્ન
  61. ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. જવાબ: સાપના ભારા અને હવેલી
  62. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. જવાબ: વાસૂકી
  63. ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? જવાબ: નટવરલાલ પંડયા
  64. એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
  65. એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? જવાબ: ત્રિભુવનદાસ ગજજર
  66. ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ? જવાબ: કવિ દલપતરામ
  67. કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? જવાબ: સાધના સાપ્તાહિક
  68. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? જવાબ: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ
  69. કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ – એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે? જવાબ: ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર
  70. કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? જવાબ: ૧૬મા સૈકા
  71. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? જવાબ: આઠ
  72. કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? જવાબ: કવિ દયારામ
  73. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી? જવાબ: રવિશંકર રાવળ
  74. કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? જવાબ: જયશંકર સુંદરી
  75. કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? જવાબ: બાપુસાહેબ ગાયકવાડ
  76. કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? જવાબ: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)
  77. કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? જવાબ: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ
  78. કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ
  79. કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ? જવાબ: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
  80. કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા? જવાબ: દેસાઇની પોળ, ખાડિયા
  81. કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? જવાબ: નિશીથ
  82. કવિ કલાપીનું પુરું નામ શું છે? જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  83. કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે? જવાબ: કલાપીનો કેકારવ
  84. કવિ કાન્તનું મૂળ નામ શું છે ? જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ
  85. કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે? જવાબ: ગરબી
  86. કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? જવાબ: ગરબી કાવ્ય
  87. કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ? જવાબ: દયાશંકર
  88. કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? જવાબ: શ્રી કૃષ્ણઃ શરણં મમ
  89. કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? જવાબ: વઢવાણ
  90. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?    જવાબ: ભૂમાનંદ સ્વામી
  91. કવિ નર્મદનું તખલ્લુસ જણાવો. જવાબ: પ્રેમશોર્ય
  92. કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? જવાબ: કનૈયાલાલ મુનશી
  93. કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? જવાબ: વીર
  94. કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો? જવાબ: સુરત-૧૮૩૩
  95. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? જવાબ: ડાંડિયો
  96. કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? જવાબ: રાજયરંગ
  97. કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? જવાબ: એેલ્ફિન્સ્ટન
  98. કવિ નાકરનું વતન કયું હતું? જવાબ: વડોદરા
  99. કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ? જવાબ: કાન્હડદે પ્રબંધ
  100. કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો. જવાબ: ભણકારા
  101. કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ? જવાબ: દામોદર ખુશાલદાસ બોટાદકર
  102. કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી? જવાબ: રાવણવધ
  103. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? જવાબ: પુરષોત્તમ ત્રિવેદી
  104. કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? જવાબ: બાણભટ્ટ
  105. કવિ ભીમ કોના શિષ્ય હતા ? જવાબ: કવિ ભાલણ
  106. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? જવાબ: ચાબખા
  107. કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. જવાબ: કોયા ભગતની કડવી વાણી
  108. કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? જવાબ: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
  109. કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? જવાબ: ભૂતનિબંધ
  110. કહ્યું કથે તે શાનો કવિ? શીખી વાતને શાને નવી’ – આ કાવ્યપંકિત કયા કવિની છે ? જવાબ: કવિ શામળ
  111. કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? જવાબ: મણિલાલ ન. દ્વિવેદી
  112. કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા કઇ હતી? જવાબ: મરાઠી
  113. કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. જવાબ: લલિત નિબંધ
  114. કાગવાણી’ના રચયિતા કોણ હતા? જવાબ: દુલા ભાયા કાગ
  115. કાનકડિયા પોતાના માળા શેના વડે બાંધે છે? જવાબ: પોતાના થૂંક વડે
  116. કાવ્ય વાચનનો વિષય નથી, શ્રવણનો છે’ – આ વિધાન કોણે કર્યું છે? જવાબ: રામનારાયણ પાઠક
  117. કાંકરિયા તળાવ ઉપર એક માત્ર મંદિર કયા સંતે બનાવેલું છે? જવાબ: સંત દાદુ દયાલ
  118. ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા? જવાબ: પાનબાઇ
  119. ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? જવાબ: પાનબાઈ
  120. ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. જવાબ: ગૂજરાત વિદ્યાપીઠ
  121. ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશે માહિતી આપતાં સંસ્કૃત કાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે? જવાબ: હેમચન્દ્રાચાર્ય
  122. ગુજરાતના હસ્તલિખિત ગ્રંથભંડારમાં કઇ એકમાત્ર લિપિ સચવાયેલી છે?    જવાબ: પાંડુલિપી
  123. ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? જવાબ: કવિ ન્હાનાલાલ
  124. ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ ‘કાન્હડદે પ્રબંધ’ના રચયિતા કોણ છે? જવાબ: કવિ પદ્મનાભ
  125. ગુજરાતમાં બોલાતી ભાષાને ગુજરાતી તરીકે સૌપ્રથમ કોણે ઓળખાવી ? જવાબ: પ્રેમાનંદ
  126. ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? જવાબ: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
  127. ગુજરાતમાં વિકસેલી કઇ જાણીતી લોકનાટ્યકળાનું નામ સંસ્કૃત શબ્દ ‘ભવ’ પરથી ઉતરી આવ્યું છે? જવાબ: ભવાઇ
  128. ગુજરાતી કવિ ભાલણ કયાંના વતની હતા ? જવાબ: સિદ્ધપુર
  129. ગુજરાતી કવિ મીઠ્ઠુ હંસે શંકરાચાર્યના કયા સ્તોત્રનો ગુજરાતી સમશ્લોકી અનુવાદ કર્યો છે ? જવાબ: સૌન્દર્યલહેરી
  130. ગુજરાતી કવિતા ક્ષેત્રે ‘મુકતધારા’ અને ‘મહાછંદ’નો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ છે ? જવાબ: અરદેશર ખબરદાર
  131. ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘મહાકવિ’ કે ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ? જવાબ: કવિ ન્હાનાલાલ
  132. ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે? જવાબ: નરસિંહ મહેતા
  133. ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ? જવાબ: કવિ કાન્ત
  134. ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? જવાબ: ભાલણ
  135. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? જવાબ: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
  136. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર’ની ઉપમા કોને આપવામાં આવી છે? જવાબ: નરસિંહરાવ દિવેટિયા
  137. ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? જવાબ: દલપતરામ
  138. ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? જવાબ: ફાર્બસ ગુજરાતી સભા
  139. ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? જવાબ: ડોલન શૈલી
  140. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે? જવાબ: મારી હકીકત
  141. ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કોણે લખી? જવાબ: નર્મદ
  142. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ આપનાર લેખક કોણ હતા? જવાબ: રમણલાલ નીલકંઠ
  143. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણગ્રંથ કોણે રચ્યો હતો? જવાબ: હેમચંદ્રાચાર્ય
  144. ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? જવાબ: ધૂમકેતુ
  145. ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? જવાબ: વિદ્યાસંગ્રહ
  146. ગુજરાતી ભાષામાં લોકસાહિત્યના સર્વપ્રથમ સંશોધક-સંપાદક કોને ગણવામાં આવે છે? જવાબ: ઝવેરચંદ મેઘાણી
  147. ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? જવાબ: ભાટચારણ
  148. ગુજરાતી વર્નાકયુલર સોસાયટી’ આજે કયા નામે ઓળખાય છે? જવાબ: ગુજરાત વિદ્યાસભા
  149. ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? જવાબ: શબ્દ સૃષ્ટિ
  150. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? જવાબ: રણજિતરામ સુવર્ણચંદ્રક
  151. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? જવાબ: રણજિતરામ વાવાભાઇ
  152. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? જવાબ: પરબ
  153. ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કયારે કયાં થઇ? જવાબ: ૧૯૨૩-સુરત
  154. ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ? જવાબ: કવિ પ્રીતમ
  155. ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ કલાસ્વરૂપ આખ્યાનને ઘાટ કયા મહાકવિએ આપ્યો? જવાબ: કવિ પ્રેમાનંદ
  156. ગુજરાતી સાહિત્યનાં કયા મહાન સર્જક મુંબઈ રાજયનાં ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા? જવાબ: કનૈયાલાલ મુનશી
  157. ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે ? જવાબ: કરણઘેલો
  158. ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસ વિરહ’ના રચયિતા કોણ છે ? જવાબ: કવિ દલપતરામ
  159. ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? જવાબ: અમદાવાદ-૧૯૦૫
  160. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? જવાબ: ગોવાલણી
  161. ગુજરાતી સાહિત્યનું પ્રથમ રૂપાંતરિત નાટક કયું છે? જવાબ: લક્ષ્મી
  162. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? જવાબ: કવિ નર્મદ
  163. ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચનગ્રંથ કયો ગણાય છે? જવાબ: નવલગ્રંથાવલિ
  164. ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? જવાબ: કવિ ભાલણ
  165. ગુજરાતી સાહિત્યમાં ‘દ્વિરેફ’ની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? જવાબ: રા. વિ. પાઠક
  166. ગુજરાતી સાહિત્યમાં ‘હડૂલા’ નામનો કાવ્યપ્રકાર રચનાર કોણ છે ? જવાબ: કવિ દલપતરામ
  167. ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? જવાબ: કવિ ધીરો
  168. ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? જવાબ: કવિ દલપતરામ
  169. ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દપ્રયોગ વપરાય છે? જવાબ: અભેદ માર્ગનાં પ્રવાસી
  170. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે કોની ગણના થાય છે? જવાબ: જયોતિન્દ્ર હ. દવે
  171. ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? જવાબ: બળવંતરાય ક. ઠાકોર
  172. ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? જવાબ: જયોતીન્દ્ર હ. દવે
  173. ગુજરાતીના મહાન સંગીતકાર અવિનાશ વ્યાસે સૌપ્રથમ કયા નાટકમાં સંગીત આપેલું ? જવાબ: લવકુશ પાને સીતાત્યાગ
  174. ગુજરાતીમાં સૌપ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી ? જવાબ: ભાલણ
  175. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે’ – આ ગઝલ કોણે લખી છે? જવાબ: બાલાશંકર કંથારિયા
  176. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? જવાબ: મહાત્મા ગાંધીજી
  177. ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? જવાબ: સુંદરમ્
  178. ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છે? જવાબ: લીલાવતી જીવનકલા
  179. ગોહિલવાડનાં કોળી સ્ત્રી-પુરુષો હાથમાં સૂપડાં, સાવરણી, સૂંડલાં, ડાલાં, સાંબેલાં લઈ વર્તુળાકારે ફરીને કયુ નૃત્ય કરે છે? જવાબ: ઢોલો રાણો
  180. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? જવાબ: છેલ્લો કટોરો
  181. ઘનશ્યામ’ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? જવાબ: કનૈયાલાલ માણેકલાલ મુનશી
  182. ઘૂમકેતુ’ તખલ્લુસથી જાણીતા થયેલા સાહિત્યકારનું નામ શું છે? જવાબ: ગૌરીશંકર જોષી
  183. ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. જવાબ: બંસીલાલ વર્મા
  184. છંદોલય બૃહત’ કયા જાણીતા કવિનો કાવ્યસંગ્રહ છે? જવાબ: કવિ નિરંજન ભગત
  185. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? જવાબ: દુર્ગારામ મહેતા
  186. છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ: હરગોવિંદદાસ કાંટાવાલા
  187. છેક ઇ.સ. ૧૮૮૯માં ‘પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા ઉપાય યોજવા’ એ વિષય પર ઈનામ વિજેતા નિંબધ કોણે લખ્યો હતો?
  188. જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે?    જવાબ: દામોદર ખુશાલદાસ બોટાદકર
  189. જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે?    જવાબ: ઈશ્વર પેટલીકર
  190. જય જય ગરવી ગુજરાત’ કાવ્ય રચના કોની છે? જવાબ: કવિ નર્મદ
  191. જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? જવાબ: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ
  192. જયાં જયાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની’ – પંકિત કયા કવિની છે? જવાબ: કવિ કલાપી
  193. જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…’ કવિતા કોણે લખી છે? જવાબ: કવિ ખબરદાર
  194. જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું”. – આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? જવાબ: મહા કવિ પ્રેમાનંદ
  195. જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ: મૃદુલા સારાભાઈ
  196. જસમા ઓડણ’, ‘ઝૂંડા ઝૂલણ’ અને ‘રાજા દેઘણ’ જેવા વેશો લખનાર કોણ હતા ? જવાબ: અસાઈત ઠાકર
  197. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? જવાબ: અલીખાન બલોચ
  198. જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ – આ ગઝલ કોની છે? જવાબ: બાલાશંકર કંથારિયા
  199. જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ – પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? જવાબ: માનવીની ભવાઇ
  200. જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું’ ભજન કોના દ્વારા ગવાતું હતું? જવાબ: મીરાં
  201. જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યકિતનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે ? જવાબ: પ્રબંધ
  202. જેને રામ રાખે તેને કોણ ચાખે’ નામનું પદ કોણે રચ્યું છે ? જવાબ: કવિ ધીરો
  203. જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? જવાબ: માંડલી
  204. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? જવાબ: ઉમાશંકર જોષી
  205. જ્ઞાની કવિ અખાનું જન્મસ્થળ કયું છે? જવાબ: જેતલપુર
  206. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? જવાબ: ફૂલછાબ
  207. ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામગીતો કયા કાવ્યસંગ્રહમાં લખ્યા હતા ? જવાબ: સિંધુડો
  208. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિતત્ત્વ સુપેરે પ્રગટ થાય છે? જવાબ: માણસાઇના
  209. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? જવાબ: સુકાની
  210. ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવનાર લોકપ્રિય કાવ્યસંગ્રહ કયું છે? જવાબ: યુગવંદના
  211. ટૂંકી વાર્તા એટલે તણખો’ આ વિધાન કોનું છે? જવાબ: ગૌરીશંકર ત્રિપાઠી
  212. ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ? જવાબ: પથિક મહેતા
  213. ટોલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ મહાનવલનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? જવાબ: જયંતિ દલાલ
  214. તને સાંભરે રે, મને કેમ વીસરે રે‘ ના કવિ કોણ છે? જવાબ: પ્રેમાનંદ
  215. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. જવાબ: કવિ ધીરો
  216. તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું? જવાબ: વેણીભાઇ પુરોહિત
  217. તારે માથે નગારા વાગે મોતના રે’ – પદના રચયિતા કોણ છે ? જવાબ: દેવાનંદ સ્વામી
  218. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના…’ રચના કોની છે ? જવાબ: નિષ્કુળાનંદ સ્વામી
  219. ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. જવાબ: જયશેખર સૂરિ
  220. થોડા આંસુ, થોડા ફૂલ’ નામે આત્મકથા કોણે લખી છે ? જવાબ: જયશંકર સુંદરી
  221. દત્તાત્રેય બાલકૃષ્ણને સૌ કયા નામે ઓળખે છે? જવાબ: કાકાસાહેબ કાલેલકર
  222. દયારામ કાવ્યના કયા પ્રકાર માટે જાણીતા છે? જવાબ: ગરબી
  223. દર્શક’ ઉપનામ કયા વિખ્યાત સાહિત્ય સર્જકનું છે? જવાબ: મનુભાઇ રાજારામ પંચોળી
  224. દર્શક’ની કઇ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? જવાબ: ઝેર તો પીધાં છે જાણી જાણી
  225. દર્શક’નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પર આધારિત છે? જવાબ: પરિત્રાણ
  226. દલપતરામના ‘વેનચરિત્ર’માં સ્ત્રીજીવનની કઇ સમસ્યાની વાત છે? જવાબ: બાળવિધવાની સમસ્યા
  227. દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો. જવાબ: મિથ્યાભિમાન
  228. દલપતરામનું નાટક ‘લક્ષ્મી’ કયા ગ્રીક નાટક ઉપર આધારિત છે? જવાબ: પ્લૂટ્સ
  229. દાસી જીવણ કોનો અવતાર ગણાય છે? જવાબ: રાધા
  230. દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. જવાબ: રામનારાયણ વિ. પાઠક
  231. નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? જવાબ: કવિ કલાપી
  232. નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? જવાબ: શામળશા શેઠ (શ્રીકૃષ્ણ)
  233. નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? જવાબ: જ્ઞાન
  234. નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે ? જવાબ: ભકિતયુગ
  235. નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? જવાબ: કુંવરબાઇ
  236. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? જવાબ: તળાજા
  237. નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે ? જવાબ: રા’ માંડલિક
  238. નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? જવાબ: ઝૂલણા છંદ
  239. નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ? જવાબ: પદ
  240. નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે? જવાબ: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને
  241. નરસિંહરાવ દીવેટિયાના કાવ્યસંગ્રહનું નામ શું છે? જવાબ: કુસુમમાળા
  242. નરસિંહે પોતાનાં પદોમાં મુખ્યત્વે કયો માત્રામેળ છંદ પ્રયોજયો છે ? જવાબ: ઝૂલણાં
  243. નર્મદ – અર્વાચીનોમાં આદ્ય’ જીવનચરિત્રના લેખકનું નામ જણાવો. જવાબ: કનૈયાલાલ મુનશી
  244. નર્મદ રચિત સુપ્રસિદ્ધ કવિતા ‘જય જય ગરવી ગુજરાત…’ સૌપ્રથમ ગુજરાતી ભાષાના કયા શબ્દકોષમાં પ્રકાશિત થઇ હતી? જવાબ: નર્મકોશ
  245. નર્મદના કયા કાવ્યમાં એનું આત્મચરિત્ર નિરૂપાતું જોવા મળે છે ? જવાબ: વીરસિંહ
  246. નર્મદની કવિતાનો એક વિશિષ્ટ વિષય કયો હતો? જવાબ: વતનપ્રેમ
  247. નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? જવાબ: કવિ વડર્ઝવર્થ
  248. નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો? જવાબ: મહારાજા ભગવતસિંહજી
  249. નવલકથા ‘પેરેલિસિસ’ના લેખક કોણ છે ? જવાબ: ચંદ્રકાન્ત બક્ષી
  250. નવલરામ કયું સામાયિક ચલાવતા હતા? જવાબ: ગુજરાતી શાળાપત્ર
  251. નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? જવાબ: કવિ શામળ
  252. નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? જવાબ: મારું જીવન એ જ મારી વાણી
  253. ન્હાનાલાલ કવિ કયા જાણીતા કવિના પુત્ર હતા? જવાબ: કવિ દલપતરામ
  254. પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? જવાબ: માનવીની ભવાઇ
  255. પન્નાલાલ પટેલની કઇ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે? જવાબ: માનવીની ભવાઇ
  256. પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કંઇ ખબર નથી’ – ગઝલના લેખક કોણ છે? જવાબ: આદિલ મન્સુરી
  257. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા’ – જેવા જાણીતા ગીતનાં રચયિતા કોણ છે ? જવાબ: હરિન્દ્ર દવે
  258. પુરાણોમાંથી ગુજરાતી ભાષામાં પદ્યરૂપાંતર કરનાર કવિ કયા હતા? જવાબ: કવિ ભાલણ
  259. પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? જવાબ: બળવંતરાય ક. ઠાકોર
  260. પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? જવાબ: આદિલ મન્સુરી
  261. પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? ns: ખાડિયા
  262. પ્રબોધ બત્રીસી’ કૃતિના રચયિતા કોણ છે? જવાબ: કવિ માંડણ બંધારો
  263. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? જવાબ: અપભ્રંશ
  264. પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ – આવું વિધાન કોણે કર્યુ છે ? જવાબ: કનૈયાલાલ મુનશી
  265. પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? જવાબ: વડોદરા
  266. પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? જવાબ: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ
  267. પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? જવાબ: સુદામાચરિત્ર
  268. પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઇ છે? જવાબ: ઓખાહરણ
  269. પ્રેમાનંદે જીવનનિર્વાહ અર્થે કયો વ્યવસાય સ્વીકાર્યો હતો ? જવાબ: સોની
  270. ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. જવાબ: આદિલ
  271. બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ – આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે? જવાબ: જ્ઞાની કવિ અખો
  272. ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? જવાબ: સમઢિયાળા (જિ. ભાવનગર)
  273. ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ? જવાબ: દ્વારિકા
  274. ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે? જવાબ: પ્રેમલક્ષણા ભકિત
  275. ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? જવાબ: ઈ.સ.૧૫૩૭
  276. ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા? જવાબ: રાસલીલા
  277. ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી? જવાબ: દ્વારિકા
  278. ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ? જવાબ: રમેશ પારેખ
  279. ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે? જવાબ: શકિતની ભકિત
  280. ભદ્રંભદ્ર’ નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. જવાબ: ભદ્રંભદ્ર
  281. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ’ – એ ઉદગાર કયા ભકત કવિના છે ? જવાબ: નરસિંહ મહેતા
  282. ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? જવાબ: ૧૫મી સદી
  283. ભવાઇના આદ્યપિતા અસાઈત ઠાકર નાત બહાર મૂકાયા બાદ કયાં આવીને વસ્યા હતા ? જવાબ: ઊંઝા
  284. ભવાઇના આદ્યપિતા ગણાતા અસાઈત ઠાકર મૂળ કયાંના વતની હતા ? જવાબ: સિદ્ધપુર
  285. ભવાઈમાં ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે? જવાબ: ભવૈયા
  286. ભવાઈમાં સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષમંડળી કયા નામે ઓળખાતી ? જવાબ: કાંચળિયા
  287. ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ ‘દર્શક’ ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? જવાબ: આપણો વારસો અને વૈભવ
  288. ભારેલો અગ્નિ’ અને ‘દિવ્ય ચક્ષુ’ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે ? જવાબ: રમણલાલ વ. દેસાઈ
  289. ભાલણે ‘આખ્યાન’ સંજ્ઞા સૌપ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી ? જવાબ: નળાખ્યાન
  290. ભાવનગર રાજય તરફથી કયા કવિને ‘રાજકવિ’નું બિરુદ અપાયું હતું?    જવાબ: કવિ દલપતરામ
  291. ભાવનગરના કયા દીવાનને લોકો આજે પણ તેમની તિક્ષ્ણ બુદ્ધિપ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? જવાબ: પ્રભાશંકર પટ્ટણી
  292. ભાષાને શું વળગે ભૂર’ – એવું કોણે કહ્યું છે ? જવાબ: જ્ઞાની કવિ અખો
  293. મણિલાલ દ્વિવેદીની ‘ગુલાબસિંહ’ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? જવાબ: લૉર્ડ લિટનની -‘ઝેનોની’
  294. મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં ‘જ્ઞાનનો ગરવો વડલો’ કોણ માનવામાં આવે છે ? જવાબ: અખા ભગત
  295. મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ? જવાબ: વડોદરા
  296. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ કયાં થયો હતો ? જવાબ: બાવળા
  297. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે ? જવાબ: હેમચંદ્રાચાર્ય
  298. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? જવાબ: કવિ ભોજા ભગત
  299. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે ? જવાબ: હંસરાજ-વચ્છરાજ ચઉપઈ
  300. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે ? જવાબ: ભરતેશ્વર-બાહુબલિરાસ
  301. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? જવાબ: દાસી જીવણ
  302. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ-સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? જવાબ: નરસિંહ મહેતા
  303. મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કયું મનાય છે ? જવાબ: વસંત વિલાસ
  304. મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? જવાબ: નેમિનાથ ચતુષ્યદિકા
  305. મનુભાઈ પંચોળી ‘દર્શક’ની કઈ નવલકથામાં જેલજીવનનાં અંગત અનુભવો આલેખાયા છે ? જવાબ: બંદીઘર
  306. મને એ જોઇને હસવું હજારોવાર આવે છે, પ્રભુ, તારાં બનાવેલાં આજે તમને બનાવે છે’ – પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે? જવાબ: હરજી
  307. મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા? જવાબ: ત્રિભોવનદાસ ગજજર-સુરત
  308. મર્દ તેહનું નામ…’ – આ પંકિત કોણે લખી છે? જવાબ: કવિ નર્મદ
  309. મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? જવાબ: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪
  310. મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? જવાબ: નરસિંહરાવ દિવેટિયા
  311. મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ – નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ? જવાબ: કવિ શામળ
  312. માણભટ્ટ’ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. જવાબ: વલ્લભ વ્યાસ
  313. માધવ કયાંય નથી મધુવનમાં’ કૃતિના સર્જક કોણ છે? જવાબ: હરિન્દ્ર દવે
  314. મા-બાપને ભૂલશો નહિ – ભજનની રચના કોણે કરી હતી? જવાબ: સંત પુનિત મહારાજ
  315. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતના રચયિતા કોણ છે? જવાબ: રાવજી પટેલ
  316. મારું માણેકડું રીસાણું રે, શામળિયા’ – નામનું પદ લખનાર કોણ છે ? જવાબ: પ્રેમાનંદ
  317. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? જવાબ: અવંતિનાથ
  318. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જનશકિત, જ્ઞાનશકિત, ઉર્જાશકિત, જલશકિત અને રક્ષાશકિતને શું નામ આપ્યું છે?    જવાબ: પંચામૃત
  319. મુઘલે આઝમ ફિલ્મના ‘મોહે પનઘટ પે નંદલાલ…’ ગીતના રચયિતા કોણ હતા? જવાબ: રઘુનાથ બ્રહ્મભટ્ટ
  320. મૂછાળી મા’ના નામે કયા બાળવાર્તાકાર પ્રખ્યાત થયેલા? જવાબ: ગિજુભાઇ બધેકા
  321. મૃણાલસેને બનાવેલી કઇ ફિલ્મનું ચિત્રાંકન ગુજરાતમાં થયું હતું ? જવાબ: ભુવન શોમ
  322. મેરૂ તો ડગે પણ જેના મનનાં ડગે…’ – પદ કોણે રચ્યું છે ? જવાબ: ગંગાસતી
  323. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે’ – આ પંકિત કયા કવિની છે? જવાબ: કવિ નર્મદ
  324. રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો? જવાબ: ઝવેરચંદ મેઘાણી
  325. રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? જવાબ: ગુજરાત સાહિત્યસભા
  326. રણઝણિયું અને પજણિયું વગાડીને નાચતાં ગાતાં આદિવાસી જોડકા જોવાનો લ્હાવો કયા મેળામાં મળે છે? જવાબ: શામળાજીના મેળામાં
  327. રણમલ્લ છંદ’ના સર્જક કોણ છે? જવાબ: શ્રીધર વ્યાસ
  328. રણમલ્લ છંદમાં કયા રસનું આલેખન થયું છે ? જવાબ: વીર રસ
  329. રમણલાલ નીલકંઠના વિવેચનસંગ્રહનું નામ શું છે? જવાબ: કવિતા અને સાહિત્ય
  330. રમણલાલ નીલકંઠનું તખ્તાલાયકી ધરાવતું કયું નાટક છે? જવાબ: રાઇનો પર્વત
  331. રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? જવાબ: શિનોર
  332. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? જવાબ: બાળ સાહિત્ય
  333. રવિશંકર મહારાજના જીવન પર આધારિત પુસ્તકનું નામ શું છે? જવાબ: માણસાઇના દીવા
  334. રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? જવાબ: ઘસીને ઘસીને ઊજળા થઇએ
  335. રવીન્દ્રનાથ ટાગોરે આનંદશંકર ધ્રુવને કયું બિરુદ આપ્યું હતું? જવાબ: ઉત્તમ વ્યવહારજ્ઞ
  336. રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? જવાબ: મૃચ્છકટિકમ્
  337. રસ્તે ભટકતો શાયર’ પુસ્તકના લેખક કોણ છે? જવાબ: શેખાદમ આબુવાલા
  338. રંગ અવધૂત મહારાજનું મૂળ નામ શું હતું? જવાબ: પાંડુરંગ વિઠ્ઠલા વળામે
  339. રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? જવાબ: ગોધરા
  340. રંગતરંગ’ ભાગ ૧-૬માં કોના હાસ્યનિબંધો સંગ્રહાયેલા છે? જવાબ: જયોતીન્દ્ર દવે
  341. રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી? જવાબ: ડાહ્યાભાઇ ધોળશાજી
  342. રા. વિ. પાઠકે કયા ઉપનામથી વાર્તાઓ લખી છે ? જવાબ: દ્વિરેફ
  343. રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? જવાબ: રમણલાલ નીલકંઠ
  344. રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ? જવાબ: અવિનાશ વ્યાસ
  345. રાજેન્દ્ર શાહને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે? જવાબ: નિરુદ્દેશે
  346. રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? જવાબ: મીરાંબાઇ
  347. રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? જવાબ: નરસિંહ મહેતા
  348. રૂઢિચુસ્તો પર કટાક્ષ કરતી રમણલાલ નીલકંઠની કથાનું નામ શું છે?    જવાબ: ભદ્રંભદ્ર
  349. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’ – આ વાકય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? જવાબ: કવિ દલપતરામ
  350. લીલી પરિક્રમાનો મેળો ગુજરાતમાં કયાં ભરાય છે? જવાબ: ગિરનાર પર્વતની તળેટીમાં
  351. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
  352. લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે?    જવાબ: દુલાભાયા કાગ
  353. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? જવાબ: ધૂમકેતુ
  354. વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ!’ આ પદરચના કોની છે? જવાબ: ગંગા સતી
  355. શકિત ઉપાસનાના ગરબાના રચયિતા કોણ છે? જવાબ: ભટ્ટ વલ્લભ મેવાડા
  356. શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? જવાબ: મૃત્યુનો ગરબો
  357. શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? જવાબ: નવલરામ
  358. શિશુપાલવધ’ના રચયિતા કોણ હતા? જવાબ: મહાકવિ માઘ
  359. શુદ્ધાદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે ? જવાબ: કવિ દયારામ
  360. શેષ’, ‘દ્વિરેફ’ અને ‘સ્વૈરવિહારી’ જેવા ઉપનામો કયા લેખકનાં છે ? જવાબ: રામનારાયણ વિ. પાઠક
  361. શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? જવાબ: મહા કવિ માઘ
  362. સમાજસુધારક મહીપતરામ નીલકંઠે કઈ નવલકથા લખી હતી ? જવાબ: સાસુ વહુની લડાઈ
  363. સમુદ્રકિનારે વસતા માછીમારોમાં કયા પર્વનું વિશેષ મહત્વ છે? જવાબ: શ્રાવણી પૂનમ
  364. સરસ્વતીચંદ્ર શ્રેણી માટે ગીતો કોણે લખ્યા છે ? જવાબ: તુષાર શુકલ
  365. સરસ્વતીચંદ્ર’માં આદર્શ રાજય માટે કઇ યોજના સૂચવવામાં આવી છે? જવાબ: કલ્યાણગ્રામ
  366. સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? જવાબ: ગુણસુંદરીની કુટુંબજાળ
  367. સવાયા ગુજરાતી તરીકે ઓળખાયેલા સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરની મૂળ અટક શું હતી? જવાબ: રાજાધ્યક્ષ
  368. સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? જવાબ: જ્ઞાનગંગોત્રી
  369. સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજેય લોકપ્રિય છે? જવાબ: જનકલ્યાણ
  370. સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. જવાબ: કવિ અબ્દુર રહેમાન
  371. સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? જવાબ: હરીન્દ્ર દવે
  372. સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી ગુજરાતના કયા કવિની રચનાઓમાં વિકસેલી જોવા મળે છે? જવાબ: સુન્દરમ્
  373. સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કઇ લિપિમાં પ્રકાશિત થયો છે ? જવાબ: પાંડુલિપિ
  374. સંસ્કૃત અલંકાર શાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્ય-મીમાંસા’ કયાં સચવાયેલો છે? જવાબ: શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર, પાટણ
  375. સંસ્કૃતમાં સૌપ્રથમવાર હાઈકુ-તાન્કા-સીજો કાવ્યોના રચયિતા કોણ છે? જવાબ: ડૉ. હર્ષદેવ માધવ
  376. સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? જવાબ: કૌથુમિય
  377. સાર્થ જોડણીકોશ’ના મુખ્ય સંપાદક કોણ હતા? જવાબ: મગનભાઇ પ્રભુભાઇ દેસાઇ
  378. સાસુ વહુની લડાઇ’ સામાજિક નવલકથાના લેખક કોણ છે? જવાબ: મહીપતરામ રૂપરામ નીલકંઠ
  379. સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ: આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર
  380. સિદ્ધહેમશબ્દાનુશાસન’ કયા સાહિત્યપ્રકારમાં લખવામાં આવ્યો છે? જવાબ: દુહા
  381. સિંહને શસ્ત્ર શા ! વીરને મૃત્યુ શા !’ – આ પંકિત કયા કવિની છે ? જવાબ: કવિ ન્હાનાલાલ
  382. સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? જવાબ: કર્મણ મંત્રી
  383. સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? જવાબ: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન
  384. સુન્દરમ્’નું મૂળ નામ જણાવો. જવાબ: ત્રિભુવનદાસ પુરષોત્તમદાસ લુહાર
  385. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? જવાબ: ગુરુ બ્રહ્માનંદ
  386. સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઇ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? જવાબ: ગુજરાત સભા
  387. સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? જવાબ: દર્શક – મનુભાઈ પંચોળી
  388. સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમ મેગેઝીન ‘સ્ત્રીબોધ’ કઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? જવાબ: ઇ.સ. ૧૮૫૭
  389. સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર જીવંત કરનાર નટ કોણ હતા?    જવાબ: જયશંકર સુંદરી
  390. સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્યપ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? જવાબ: હાયકુ
  391. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? જવાબ: ઝીણાભાઇ દેસાઇ
  392. સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? જવાબ: ધરતીની આરતી
  393. સ્વામી આનંદનું મૂળ નામ શું છે? જવાબ: હિંમતલાલ રામચંદ્ર દવે
  394. સ્વામી આનંદે પોતાના જીવનઘડતરમાં ફાળો આપનાર પરાક્રમી ભાટિયા સ્ત્રીપુરુષોનાં ચરિત્રો કયા ગ્રંથમાં રચ્યાં છે? જવાબ: કુળકથાઓ
  395. હરિનો માર્ગ છે શૂરાનો’ – પદરચના કોની છે? જવાબ: કવિ પ્રીતમદાસ
  396. હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? જવાબ: દેલમાલ
  397. હળિપુત્ર એમ્બ્રોઈડરી માટે કચ્છનું કયું સ્થળ પ્રસિદ્ધ છે? જવાબ: હોડકા
  398. હંસાઊલી’ પદ્યવાર્તા કયા જાણીતા કવિ-ભવાઇ કલાકારની છે? જવાબ: અસાઈત ઠાકર
  399. હાઇકુનું અક્ષરબંધારણ શું હોય છે? જવાબ: ૫ ૭ ૫
  400. હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? જવાબ: રમણભાઇ નીલકંઠ
  401. હેમચંદ્રાચર્ય રચિત સિદ્ધહેમ કઇ ભાષામાં રચાયેલ? જવાબ: પ્રાકૃત
  402. હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશદૂહા જોવા મળે છે ? જવાબ: સિદ્ધહેમ શબ્દાનુશાસન
  403. હેમચંદ્રાચાર્યના પ્રસદ્ધિ ગ્રંથ સિદ્ધહેમશબ્દાનુશાસન સિવાય અન્ય બે કૃતિઓ કઇ? જવાબ: કાવ્યાનુશાસન અને છન્દોનુશાસન
  404. ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? જવાબ: ફાધર વાલેસ
  405. ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? જવાબ: રમણલાલ નીલકંઠ
  406. રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? જવાબ: નરસિંહ મહેતા
  407. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? જવાબ: ગાફિલ
  408. ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? જવાબ: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા
  409. કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? જવાબ: કનૈયાલાલ મુનશી
  410. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? જવાબ: રણજિતરામ વાવાભાઇ
  411. છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? જવાબ: હરગોવિંદદાસ કાંટાવાલા
  412. ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? જવાબ: સુકાની
  413. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? જવાબ: કવિ ભોજા ભગત
  414. ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? જવાબ: ભાલણ
  415. ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? જવાબ: કુમાર
  416. મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? જવાબ: જહાંગીર
  417. મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? જવાબ: નેમિનાથ ચતુષ્યદિકા
  418. કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? જવાબ: લાલાજી
  419. ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? જવાબ: હિન્દુ ધર્મની બાળપોથી
  420. નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? જવાબ: કવિ કલાપી
  421. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? જવાબ: પુરષોત્તમ ત્રિવેદી
  422. ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? જવાબ: મહિપતરામ નીલકંઠ
  423. ‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો. જવાબ: નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
  424. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. જવાબ: સત્યાર્થપ્રકાશ
  425. મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? જવાબ: ગાફિલ
  426. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? જવાબ: રણજિતરામ સુવર્ણચંદ્રક
  427. ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? જવાબ: કુમાર
  428. ર.વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? જવાબ: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
  429. રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? જવાબ: મીરાંબાઇ
  430. સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? જવાબ: જ્ઞાનગંગોત્રી
  431. કવિ કલાપીનું પુરું નામ શું છે? જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  432. ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? જવાબ: વિનોદીની નીલકંઠગુજરાતમાં
  433. ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? જવાબ: નાનાભાઇ ભટ્ટ
  434. કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? જવાબ: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
  435. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? જવાબ: ફૂલછાબ
  436. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? જવાબ: પરબ
  437. સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? જવાબ: પ્રેમાનંદ
  438. શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? જવાબ: મહા કવિ માઘ
  439. સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? જવાબ: કર્મણ મંત્રી
  440. સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? જવાબ: ગુણસુંદરીની કુટુંબજાળ
  441. ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? જવાબ: ફાર્બસ ગુજરાતી સભા
  442. ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? જવાબ: રાજભાષા
  443. ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? જવાબ: કવિ ભાલણ
  444. ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? જવાબ: ભાટચારણ
  445. ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? જવાબ: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
  446. કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? જવાબ: રાજયરંગ
  447. શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? જવાબ: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
  448. બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. જવાબ: અવિનાશ વ્યાસ
  449. ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? જવાબ: નવલરામ
  450. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? જવાબ: કાદંબરી
  451. ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? જવાબ: જયોતીન્દ્ર હ. દવે
  452. પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? જવાબ: આદિલ મન્સુરી
  453. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? જવાબ: દ્રોપદી સ્વયંવર
  454. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? જવાબ: કાકાની શશી
  455. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. જવાબ: હેમુ ગઢવી
  456. કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? જવાબ: ભૂમાનંદ સ્વામી
  457. ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? જવાબ: સુંદરમ્

About the author

Mari Naukri - Admin

Mari Naukri is a Job/ Education Portal which mainly covers topics related to Latest News, News Jobs, Question Papers, Sample Papers, Answer Keys and Many More Information Related to Job Field.

Leave a Comment